બાયોલોજી (Biology) લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે. હાઈડ્રોફોબિક તટસ્થ હાઈડ્રોફિલિક ઝિવટર આયન હાઈડ્રોફોબિક તટસ્થ હાઈડ્રોફિલિક ઝિવટર આયન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP [Hint: હાઈડ્રોફિલિક = જલાનુરાગી, હાઇડ્રોફોબિક = જલવિતરાગી, ઝિવટર આયન = ધન અને ઋણ બંને (ઇલેક્ટ્રોલાઇટ)]
બાયોલોજી (Biology) સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ) થાયેમિન અને સિસ્ટીન સિસ્ટીન અને થાયમિન મિથિયોનીન અને બાયોટીન બાયોટીન અને થાયેમિન થાયેમિન અને સિસ્ટીન સિસ્ટીન અને થાયમિન મિથિયોનીન અને બાયોટીન બાયોટીન અને થાયેમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત હોય તો..... દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ સંવર્ધન માટેના મુદ્દાઓનો સાચો ક્રમ કયો છે ? ભિન્નતાનું એકત્રીકરણ → પુનઃસંયોજિતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ પુનઃ સંયોજિતોની પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકીકરણ → પુનઃસંયોજિતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → પુનઃસંયોજિતોની પસંદગી— નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પુનઃસંયોજિતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ પુનઃ સંયોજિતોની પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકીકરણ → પુનઃસંયોજિતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → પુનઃસંયોજિતોની પસંદગી— નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે, તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ? બેનીટાઈટિસ હંસરાજ સેલાજીનેલા રહાનિયા બેનીટાઈટિસ હંસરાજ સેલાજીનેલા રહાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP