બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?

વર્ગીકરણ પદ્ધતિ
વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ
વિતરણ પદ્ધતિ
સંગઠન પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ?

સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ
સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ
ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ
હેલોફિલ્સ, મિથેનોઝેન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેન્ટ્રોમિટર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે ?

સબમેટાસેન્ટ્રિક
ટીલોસેન્ટ્રિક
મેટાસેન્ટ્રિક
એક્રોસેન્ટ્રિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP