બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે,

રંગસૂત્રીકાનું અલગીકરણ
સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે.
સમજાત રંગસૂત્રની જોડ બને છે.
વ્યતીકરણ પામે છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?

આયનિક બંધ
એસ્ટર બંધ
પેપ્ટાઈડ બંધ
હાઈડ્રોફોબિક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ?

વિભાજનના વિવિધ તબક્કાને આધારે
કોષની સંખ્યાના આધારે
રંગસૂત્રની સંખ્યાને આધારે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપણે પ્રાણીઉદ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ ?

પ્રાણી સંગ્રહાલય
પ્રાણીબાગ
ઝૂ
પ્રાણીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP