બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ? આયનિક બંધ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોફોબિક બંધ આયનિક બંધ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોફોબિક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ? વિભાજનના વિવિધ તબક્કાને આધારે કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે આપેલ તમામ વિભાજનના વિવિધ તબક્કાને આધારે કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુના મુખ્ય કેટલા આકારો છે ? ચાર એક જ પાંચ ત્રણ ચાર એક જ પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપણે પ્રાણીઉદ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ ? પ્રાણી સંગ્રહાલય પ્રાણીબાગ ઝૂ પ્રાણીનિવાસ પ્રાણી સંગ્રહાલય પ્રાણીબાગ ઝૂ પ્રાણીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP