બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ?

રુડોલ્ફ વિર્શોવ
રૉબર્ટ હૂક
રૉબર્ટ બ્રાઉન
સ્લીડન - શ્વૉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?

એરિસ્ટોટલ
બેન્થમ અને હુકર
હકસલી
કેરોલસ લિનિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ?

મ્યુઝિયમ
આરબોરિયમ
વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ)
વાસ્ક્યુલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
___ એમિનોઍસિડ એ મકાઈની સંકર જાતમાં બમણા પ્રમાણમાં જોવા મળે છે ?

લાયસીન
સેરીન
ટાયરોસીન
ગ્લાયસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કોને ઊભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ?

દેડકો
કાચબો
ઈકથીઓફિશ
સાલામાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP