ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

બાણેજ
કોળીયાક
કનકાઈ
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો.

જયશંકર ભોજક
પ્રફુલભાઈ ખરસાણી
અરવિંદ વૈધ
પ્રભાશંકર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP