ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કોળીયાક
બાણેજ
ગોપનાથ
કનકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે ?

હાથશાળ મેળો
કલા પ્રદર્શન
હાટ
વેચાણ ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?

પંડિત રવિશંકર
રવિશંકર રાવળ
શ્રી શ્રી રવિશંકર
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP