GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ગ્રહો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે. સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે. શનિ વલયોવાળા ગ્રહ તરીકે પ્રખ્યાત છે કારણ કે તે તેની આસપાસ સાત વલયો ધરાવે છે. ફોબોસ (Phobos) અને ડિમોસ (Deimos) ગુરૂના બે ઉપગ્રહો છે. શુક્ર પૃથ્વીથી બીજા ક્રમનો સૌથી નજીકનો ગ્રહ છે. સૌર મંડળમાં બુધ બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે. શનિ વલયોવાળા ગ્રહ તરીકે પ્રખ્યાત છે કારણ કે તે તેની આસપાસ સાત વલયો ધરાવે છે. ફોબોસ (Phobos) અને ડિમોસ (Deimos) ગુરૂના બે ઉપગ્રહો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકીની કઈ કાર્યવાહી અર્થતંત્રમાં નાણા ગુણક (money multiplier)માં વધારા તરફ દોરી જશે ? દેશની વસ્તીમાં વધારો વસ્તીના બેન્કિંગ વલણમાં વધારો વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory liquidity ratio)માં વધારો રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)માં વધારો દેશની વસ્તીમાં વધારો વસ્તીના બેન્કિંગ વલણમાં વધારો વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory liquidity ratio)માં વધારો રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)માં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ (automatic route) નો અર્થ ___ થાય. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજુરી મળતી નથી. આપેલ પૈકી એક પણ નહીં બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજુરી મળતી નથી. આપેલ પૈકી એક પણ નહીં બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતીય રિઝર્વ બેંક અનુસાર, નીચેના પૈકી કયું / ક્યાં મૂડી ખાતાનો / ના હિસ્સો છે ?1. બાહ્ય વ્યાપારી ઋણ (ECB)2. સીધું વિદેશી રોકાણ3. વિદેશી પોર્ટફોલિયો રોકાણ 4. અભૌતિક વસ્તુઓ (Invisible goods) અને સેવાઓની આયાત માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 આત્મનિર્ભર ભારત અભિયાન ___ આધાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. પાંચ ચાર સાત છ પાંચ ચાર સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. ખુદીરામ બોઝ આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ ખુદીરામ બોઝ આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP