GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે. સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે. ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે. સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે. ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ___ ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે. 93-112 dB 100-120 dB 80-110 dB 20-30 dB 93-112 dB 100-120 dB 80-110 dB 20-30 dB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ચંદ્રયાન-I મિશનનું ધ્યેય ___ હતું / હતાં. ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો. આપેલ તમામ ચંદ્રના પોપડા (Crust) નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું. કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા. ચંદ્રની નજીકની અને દૂરની બાજુઓનો 3D એટલાસ બનાવવો. આપેલ તમામ ચંદ્રના પોપડા (Crust) નું સ્વરૂપ નક્કી કરવામાં મદદરૂપ થવું. કેમીકલ મેપીંગ દ્વારા વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય એકમોને ઓળખવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 અકોન્જો - ઈવેલિયા તાજેતરમાં સમાચારમાં હતાં, તેઓ ___ ના વડા બન્યા. યુરો બેંક આપેલ પૈકી કોઈ નહીં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ યુરો બેંક આપેલ પૈકી કોઈ નહીં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 રામસર સંમેલન સચિવાલય દ્વારા CEPA કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે ___ માટે વપરાય છે. Communication, Environment, Protection und Awareness Communication, Environment, Participation and Awareness Communication, Education, Pollution and Awareness Communication, Education, Participation und Awareness Communication, Environment, Protection und Awareness Communication, Environment, Participation and Awareness Communication, Education, Pollution and Awareness Communication, Education, Participation und Awareness ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે. જવાહરલાલ નહેરૂ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહા રાવ ઈન્દિરા ગાંધી જવાહરલાલ નહેરૂ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહા રાવ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP