GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ચક્રવાત વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે. આપેલ તમામ ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉનાળા દરમ્યાન વિકસિત થાય છે, સમશીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમ્યાન વિકસિત થાય છે. સમશીતોષ્ણ ચક્રવાત સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે. ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સમુદ્ર ઉપર વિકસિત થાય છે. આપેલ તમામ ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ઉનાળા દરમ્યાન વિકસિત થાય છે, સમશીતોષ્ણ ચક્રવાત શિયાળા દરમ્યાન વિકસિત થાય છે. સમશીતોષ્ણ ચક્રવાત સમુદ્ર અને જમીન બંને ઉપર વિકસિત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચે આપેલી યાદી-Iને યાદી-II સાથે જોડો.યાદી-I1. કામ મંદી (Slowdown)2. મંદી (Recession)3. તેજી (Boom)4. નરમ પડવું (Meltdown)યાદી-II a. અર્થતંત્રમાં અચાનક પડતીb. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડોc. અર્થતંત્રના કદમાં ઘટાડો d. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો 1-d, 2-b, 3-c, 4-a 1-b, 2-c, 3-d, 4-a 1-a, 2-b, 3-c, 4-d 1-c, 2-b, 3-d, 4-a 1-d, 2-b, 3-c, 4-a 1-b, 2-c, 3-d, 4-a 1-a, 2-b, 3-c, 4-d 1-c, 2-b, 3-d, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ___ ધરાવે છે. ગાજવીજ (Thunder) ઊર્જા સૌર ઊર્જા વિદ્યુત ઊર્જા આપેલ પૈકી એક પણ નહીં ગાજવીજ (Thunder) ઊર્જા સૌર ઊર્જા વિદ્યુત ઊર્જા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યો / કયા પદાર્થ / પદાર્થો અણુ બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો / લેવાતાં નથી ?1. યુરેનિયમ 2. સીસુ ૩. થોરીયમ 4. ક્રોમીયમ માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર ૩ માત્ર 2 માત્ર 1, 2 અને 4 માત્ર 2 અને 4 માત્ર ૩ માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 રામસર સંમેલન સચિવાલય દ્વારા CEPA કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે ___ માટે વપરાય છે. Communication, Education, Participation und Awareness Communication, Environment, Protection und Awareness Communication, Education, Pollution and Awareness Communication, Environment, Participation and Awareness Communication, Education, Participation und Awareness Communication, Environment, Protection und Awareness Communication, Education, Pollution and Awareness Communication, Environment, Participation and Awareness ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ આપેલ પૈકી એક પણ નહીં ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP