GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાકયનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
લઘુકૌમુદી વિના હું ભણું કેમ ?

લઘુકૌમુદી વિના મારાથી ભણાય કેમ ?
લઘુકૌમુદી વિના હું ભણુ
લઘુકૌમુદીથી મારા વિના ભણાશે
લઘુકૌમુદી વિના મારાથી ભણાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

વક્રતાકેન્દ્ર (C) પર
મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે
મુખ્યકેન્દ્ર (F) પર
વક્રતાકેન્દ્રથી દૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP