ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા અખો પ્રીતમ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો પ્રીતમ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. શબ્દ સૃષ્ટિ પરબ યુગદર્શન વરતમાન શબ્દ સૃષ્ટિ પરબ યુગદર્શન વરતમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? બાદશાહ રાજા રખીદાસ સુજાણ બાદશાહ રાજા રખીદાસ સુજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP