ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

સ્વામી આનંદ
યશવંત શુક્લ
અમૃતલાલ વેગડ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

શ્રૃણવંતુ
હું પણછ ખેંચીશ નહીં
બ્રહ્માસ્ત્ર
સમયનો સાતમો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

રણછોડભાઈ ઉદયરામ દવે
પ્રાગજી ડોસા
બાપુલાલ નાયક
સી.સી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP