ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

અધૂરો ઘડો છલકાય
ઉજળું એટલું દૂધ નહીં
ખાલી ચણો વાગે ઘણો
ખોટો રૂપિયો ચળકે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે.
અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ.
વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ.
સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

સમુચ્ચયવાચક
વિકલ્પવાચક
કારણવાચક
અવતરણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP