GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા.

શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું
શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે
શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે
શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-55
આર્ટિકલ-46
આર્ટિકલ-43
આર્ટિકલ-53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP