GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ધ્વનિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે કે જે રેખાંશિક અને યાંત્રિક હોય છે.
2. ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ શકતાં નથી.
3. 2000 Hz કરતા વધુ આવૃત્તિ (frequency) ધરાવતા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનીક્સ (Ultrasonics) કહેવામાં આવે છે.

1, 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી.
તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર ___ હોતી / હોતું નથી.

રાજાનું નામ
રાજાના પિતાનું નામ
ખલીફાનું નામ
જીવંત પ્રાણીની આકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં અંદાજપત્રના પસાર થવાના છ તબક્કાઓનો નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

આપેલ પૈકી કોઈ નહીં
અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > નાણા વિધેયકનું પસાર થવું > વિનિયોગ વિધેયકનું પસાર થવું.
અંદાજપત્રની રજૂઆત > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > સામાન્ય ચર્ચા > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.
અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અધતન ટેકનોલોજી “એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડુબાડેલી રાખી શકે છે.
2. આ સીસ્ટમ સબ-સરફેસ પ્લેટફોર્મને ન્યુક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે.
3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેનાં યુધ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP