GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ? મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદ આપેલ બંને મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક શહેરની વસ્તી 1,60,000 છે તથા તેનો વાર્ષિક વૃધ્ધિ દર 4% છે. તો 2 વર્ષ બાદ તે શહેરની વસ્તી કેટલી થશે ? આપેલ પૈકી કોઈ નહીં 1,68,168 1,73,056 1,63,200 આપેલ પૈકી કોઈ નહીં 1,68,168 1,73,056 1,63,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મેગ્નેટાઈટ ___ નો પ્રકાર છે. મેંગેનીઝના અયસ્ક લોહ અયસ્ક ક્રોમાઈટ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક મેંગેનીઝના અયસ્ક લોહ અયસ્ક ક્રોમાઈટ અયસ્ક મેગ્નેશિયમના અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર ___ હોતી / હોતું નથી. જીવંત પ્રાણીની આકૃતિ રાજાનું નામ ખલીફાનું નામ રાજાના પિતાનું નામ જીવંત પ્રાણીની આકૃતિ રાજાનું નામ ખલીફાનું નામ રાજાના પિતાનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક વ્યક્તિ કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા અને તેટલી જ સંખ્યામાં બીજી કેરી 9 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે ખરીદે છે. તે બંને કેરી ભેગી કરી 8 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે વેચે તો તેણે કેટલા ટકા નફો અથવા ખોટ થશે ? 12.5% ખોટ 10% નફો 10% ખોટ 12.5% નફો 12.5% ખોટ 10% નફો 10% ખોટ 12.5% નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી. તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP