GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ? ગંગા સિંધુ જેલમ રાવી ગંગા સિંધુ જેલમ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. મીરાબાઈ દયારામ સ્વામી રામાનંદ શામળ મીરાબાઈ દયારામ સ્વામી રામાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ___ નૃત્યો “ચાળો” તરીકે ઓળખાય છે. ડાંગી મેરાયો મેર ભવાઈ ડાંગી મેરાયો મેર ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. ભાસ્કર-I – પ્રથમ પ્રયોગાત્મક રીમોટ સેન્સીંગ સેટેલાઈટ કે જે ટીવી અને માઈક્રોવેવ કેમેરાને સાથે લઈને ગયું.2. CARTOSAT-I - ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) ટીવી પ્રસારણ3. એસ્ટ્રોસેટ – ભારતની પ્રથમ સમર્પિત બહુ-તરંગલંબાઈ અવકાશી વેધશાળા4. SARAL – અધતન સંદેશાવ્યવહાર ઉપગ્રહ 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ ___ કેન્દ્રીત વિષય હેઠળ ઉજવવામાં આવ્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં દરેક માટે વિજ્ઞાન (Science for Everyone) રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life) વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science) આપેલ પૈકી એક પણ નહીં દરેક માટે વિજ્ઞાન (Science for Everyone) રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life) વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science) ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે. તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે. તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP