GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ?

ઔરંગઝેબ
અકબર
શાહજહાં
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે.

વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને
RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર
રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે
RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP