ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? એકેય નહીં ઔરંગઝેબ શાહજહાં સલીમ (જહાંગીર) એકેય નહીં ઔરંગઝેબ શાહજહાં સલીમ (જહાંગીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? આપેલ તમામ કાયદો-વ્યવસ્થા મહેસુલ લશ્કર આપેલ તમામ કાયદો-વ્યવસ્થા મહેસુલ લશ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી ? વાસ્કો દ ગામા સર હૉપકિન્સ કોલંબસ મૈગલન વાસ્કો દ ગામા સર હૉપકિન્સ કોલંબસ મૈગલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1 અને 2 1, 3, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 1, 3, 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? ઉજ્જૈન અરીકા મેડુ અયોધ્યા કલિંગ ઉજ્જૈન અરીકા મેડુ અયોધ્યા કલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP