ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

નાગરિકોનો પછાત વર્ગ
નબળા વિભાગોના શૈક્ષણિક હિતો
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

સુપ્રીમ કોર્ટના જજને
પ્રધાનમંત્રી
આપેલ ત્રણેયને
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ?

વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાષ્ટ્રપતિ
ચીફ ચૂંટણી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP