GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કોણે મૈસૂરની તાકાતને કચડી નાખી, હૈદરાબાદ અને અવધ ઉપર કુલમુખત્યારશાહી બ્રિટીશ અંકુશ સ્થાપ્યો, તાંજોર, સુરત અને કર્ણાટકના રાજ્યોનો વહીવટ લઈ લીધો અને પેશવા અંગ્રેજ સહાય પર જ આધાર રાખતો થાય તેવી સ્થિતિ નિર્માણ કરી ?

વેલેસ્લી
કૉર્નવોલિસ
મીન્ટો
વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
C T Scan બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

શરીરના ત્રાંસા છેદની (Cross sectional) છબીઓ બનાવવા માટે કમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી (Computerised tomography) સ્કેન કમ્પ્યુટર અને ફરતાં (rotating) X-ray મશીનનો ઉપયોગ કરે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
C T Scan નરમ પેશીઓ (solt tissues), રક્તવાહિનીઓ અને હાડકાં દર્શાવી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ક્રાન્તિવીરોને સખત સજા ફરમાવનાર ન્યાયાધીશ ___ ની હત્યા કરવાના આશયથી પ્રફુલ્લ ચાકી તથા ખુદીરામ બોઝે એક અંગ્રેજની બગી ઉપર તે ન્યાયાધીશની બગી છે તેમ સમજીને બોમ્બ ફેંક્યો હતો.

ચાર્લ્સ બ્રેડલો
કિંગ્સ ફોર્ડ
રીયન
લૉર્ડ ડફરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દેવેન્દ્ર કૃત “ચંદ્રલેખાવિજય" માં સોલંકી રાજા ___ એ શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવ્યાનો બનાવ આલેખાયો છે.

સિધ્ધરાજ જયસિંહ
મૂલરાજ-બીજો
કુમારપાલ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
વન્યજીવન અભયારણ્ય
1. પૂર્ણા અભ્યારણ
2. પાણીયા અભ્યારણ
3. રતનમહાલ અભ્યારણ
4. ખીજડીયા અભ્યારણ
વિશેષતા
a. ગિર અભ્યારણનો ભાગ
b. પક્ષી અભ્યારણ
c. વૃક્ષવૈવિધ્યથી ભરપૂર
d. રીંછ

1 - c, 2 - a, 3 - d, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - c, 2 - a, 3 - b, 4 - d
1 - d, 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સરકાર પોતાની ખોટ (deficit) ની ભરપાઈ (finance) કરવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા પાસેથી ઉછીનું લેવા કરતાં જાહેર દેવું કરવું વધારે પસંદ કરે છે. આનું સૌથી શ્રેષ્ઠ કારણ કયું હોઈ શકે ?

સરકારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બાંધી મુદતમાં રકમ પરત કરતવાની હોય છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા વસુલ લેવામાં આવતો વ્યાજનો દર વધુ ઊંચો છે.
જાહેર દેવું બજારમાં નાણા પુરવઠાને (money supply) ને અસર કરતું નથી.
તે સરકારી બોન્ડના વેચાણને વધારે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP