GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમનું ઉત્કૃષ્ટ વર્ણન છે ?

કારોબારીની વૈધાનિક સત્તા
ધારાસભાની વૈધાનિક સત્તા
ધારાસભાની કારોબારી સત્તા
કારોબારીની કારોબારી સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્યપક્ષ તરીકેની માન્યતા માટે નીચેના પૈકી કઈ શરત/શરતોનું પાલન થવું જરૂરી છે ?

જો તેણે રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિધાનસભાની બેઠકોની 3% બેઠકો જીતેલી હોવી જોઈએ.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
જો તેણે સંબંધીત રાજ્યમાંથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્યના કુલ માન્ય મતોના 6% મત મેળવેલા હોવા જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. બ્રહ્મકુંડ
2. વોરાવાડ
3. ભાલકા તીર્થ
4. છારી-ઢંઢ આર્દ્રભૂમી (wetland)
a. ગીર સોમનાથ
b. ભાવનગર
c. સિધ્ધપુર
d. કચ્છ

1 - b, 2 - c, 3 - a, 4 - d
1 - c, 2 - b, 3 - a, 4 - d
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - d, 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાજેતરમાં ભારતીય સૈન્યનું નીચેના પૈકી કયું લાંબા સમયથી સેવાઓ આપતું સંરક્ષણ સરંજામ સેવાઓમાંથી નિવૃત્ત (decommissioned) કરવામાં આવ્યું ?
1. કેટાપલ્ટ બંદુકો (Catapult Guns)
2. ટેમ્પેલા મોર્ટાર (Tampella Mortars)
3. હાવીટ્ઝર બંદુકો (Howitzer Guns)
4. થાર મોર્ટાર (Thar Mortars)

ફક્ત 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
મહાસભાના નીચેના પૈકી કયા સ્થળે યોજાયેલા અધિવેશનમાં તિલકને વક્તવ્ય આપવાની પરવાનગી ન મળતા અંધાધૂંધી ફેલાઈ અને અધિવેશન અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવું પડ્યું ?

અમદાવાદ
બનારસ
કલકત્તા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP