ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

સમતા જજમેન્ટ
વી.એન. ગોધાવર્દન
ઇન્દ્રસ્વાહનેય કેસ
વિશાખા જજમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

લોકસભાના વિરોધ પક્ષના નેતા
ગૃહમંત્રી
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

આદિવાસી વિસ્તારો
હિમાલયના પહાડી વિસ્તાર
જમ્મુ કાશ્મીરનો વિસ્તાર
જંગલ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP