ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ ઇન્દ્રસ્વાહનેય કેસ વી.એન. ગોધાવર્દન સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ ઇન્દ્રસ્વાહનેય કેસ વી.એન. ગોધાવર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાનતાના અધિકારની અંદર શું આવે છે ? આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ – 18 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 18 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP