ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી
જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી.

ડી.કે.કર્વે
ભગિની નિવેદિતા
રવીન્દ્રનાથ ટાગોર
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

બિસ્મિલ
સુખદેવ
મદનલાલ ધિંગરા
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP