ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? મૈસુર હોલકર ગાયકવાડ કર્ણાટક મૈસુર હોલકર ગાયકવાડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? વિલિયમ બેન્ટિક ડેલહાઉસી કોર્નવોલિસ રિપન વિલિયમ બેન્ટિક ડેલહાઉસી કોર્નવોલિસ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? પાટલીપુત્ર ચંપા સાકેત કૌસંબી પાટલીપુત્ર ચંપા સાકેત કૌસંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP