ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ કુતુબુદ્દીન બખ્તિયારે શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ કુતુબુદ્દીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ક્રિપ્સ મિશન - 1940 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ક્રિપ્સ મિશન - 1940 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર રવિદાસ તુલસીદાસ કાલિદાસ કબીર રવિદાસ તુલસીદાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કાલિકટ ગોવા કોચી દીવ કાલિકટ ગોવા કોચી દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP