ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?

દિવાનજી રણછોડજી
મનુભાઈ મહેતા
દાદાભાઈ નવરોજી
સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

પ્રતાપસિંહ
જામરણજીતસિંહજી
સયાજીરાવ ગાયકવાડ
દિગ્વિજય સિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP