ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ?

રમણભાઈ નીલકંઠ
રૂપરામ નીલકંઠ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

નવાનગરના રણજિતસિંહજી
રાજકોટના લાખાધિરાજ
ગોંડલના ભગવતસિંહજી
મોરબીના વાઘજી -II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP