વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું.
આપેલ બંને
મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ
ડૉ. આર.કે કોટનાલા
ડૉ. આર.કે. કટવાલ
ડૉ. એસ. આર. રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્માર્ટ એન્ડ એરફિલ્ડ વેપન SAAW વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
SAAWનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવેલ છે.
દુશ્મનોની આધારભૂત સંરચનાઓ જેમકે એરક્રાફટ, હેંગર, બંકર વગેરેનો નાશ કરવા માટે વિમાન પરથી તેનો પ્રહાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો.

તે એક રેડિયો ટેલિસ્કોપ છે.
એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP