ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિધ્ધપુર કર્ણાવતી પાટણ વલ્લભી સિધ્ધપુર કર્ણાવતી પાટણ વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા ગોપાલકૃષ્ણ ગોખલે જીવણલાલ બેરિસ્ટર અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP