વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના પ્રથમ સુપર કમ્પ્યૂટરના સંદર્ભે ખરા વિધાનો ચકાસો. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર FLO SLOVER હતું. આપેલ બંને તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘જિજ મોહમ્મદશાહી'ના રચયિતા કોણ છે ? વિરમદેવ અબુલ ફઝલ જયસિંહ અબુલ ફૈઝી વિરમદેવ અબુલ ફઝલ જયસિંહ અબુલ ફૈઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'INS તિહાયુ' તાજેતરમાં મીડિયાની નજરે ચડ્યું હતું. તેના વિશે ખરા વિધાનો જણાવો. આપેલ પૈકી કોઈ નહીં INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "કેપ્ચા" (Captcha) ___ માટે વપરાય છે. પાસવર્ડ એન્ક્રિપ્ટીગ સ્ટેગ્નોગ્રાફી છબીઓ લેવા બૉટ્સની ચકાસણી માટે પાસવર્ડ એન્ક્રિપ્ટીગ સ્ટેગ્નોગ્રાફી છબીઓ લેવા બૉટ્સની ચકાસણી માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ? મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું. કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ એક પણ નહીં આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી. મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું. કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ એક પણ નહીં આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP