વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'આધાર’ વિશે ખરા વિધાનો જણાવો.

આધાર 14 અંકની સંખ્યા છે.
આપેલ પૈકી કોઈ નહીં
આધાર ભારતના રહેવાસી તરીકેનો પૂરાવો ગણી શકાય.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
NEERI પર્યાવરણ, વન તથા આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે.
તેનું મુખ્યાલય પુના ખાતે આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ. આર.કે કોટનાલા
ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ
ડૉ. આર.કે. કટવાલ
ડૉ. એસ. આર. રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP