વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.
એક પણ નહીં
મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.
કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો.
A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરી
B) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ
C) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ
i. પુના
ii. અમદાવાદ
iii. લખનૌ

A-ii, B-i, C-iii
A-iii, B-i, C-ii
A-i, B-iii, C-ii
A-i, B-ii, C-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP