વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે, જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે, ત્યારે તેની ઝડપ

વધે છે
અંદાજી ન શકાય
સરખી રહે છે
ઘટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા પ્રથમ અણુ પરિક્ષણ કરવામાં આવેલ હતુ ત્યારે વડાપ્રધાન કોણ હતા ?

શ્રીમતી ઇન્દિરા ગાંધી
વી.પી.સિંહ
ગુલઝારીલાલ નંદા
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ?

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP