Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? ત્રણ સાત પાંચ બે ત્રણ સાત પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? સામેલગીરી વિનાની અધિકારવાદી આપખુદ લાડ લડાવવાની સામેલગીરી વિનાની અધિકારવાદી આપખુદ લાડ લડાવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ? રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતની સંસદ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? એની બીસેંટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય એની બીસેંટ સરદાર પટેલ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ? મહર્ષિ અરવિંદ એની બીસેંટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બીસેંટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? એકવીસ દિવસ સાત દિવસ ત્રીસ દિવસ પંદર દિવસ એકવીસ દિવસ સાત દિવસ ત્રીસ દિવસ પંદર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP