Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
એનિમોમીટર
હાઈગ્રોમીટર
બેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામકૃષ્ણ
રાજારામ મોહન રાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

સાપરાધ મનુષ્ય વધ
બિગાડ
ખૂન
મિલકતની ગુનાહિત ઉચાપત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

ગેરકાયદેસર મંડળીનાં સભ્યો
બખેડો
બિગાડ (મિસચિફ)
હુલ્લડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP