Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

સ્ફિગ્મોમેનોમીટર
સ્ટેથોસ્કોપ
સ્ફિરોમીટર
સ્પીડોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજારામ મોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ
એની બીસેંટ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP