Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

મનોમાપનલક્ષી
સમાજલક્ષી
વિકાસાત્મક
પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
બેરોમીટર
એનિમોમીટર
હાઈગ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP