Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજારામ મોહન રાય
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

સ્ફિરોમીટર
સ્ટેથોસ્કોપ
સ્પીડોમીટર
સ્ફિગ્મોમેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

ઈરાદાપૂર્વકની સાદી ઈજા
સાદી ઈજા
ખૂનનો પ્રયત્ન
ગંભીર ઈજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
જીલ્લા પોલીસ અધિક્ષક
ડી. વાય. એસ. પી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP