Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ધમકાવવો
તકસીરવાર ઠરાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

મિલકતની ગુનાહિત ઉચાપત
સાપરાધ મનુષ્ય વધ
ખૂન
બિગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP