Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

તકસીરવાર ઠરાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
આરોપીને ધમકાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

સિદ્ધરાજ જયસિંહના
ભીમદેવના
મૂળરાજ સોલંકીના
વનરાજ ચાવડાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ હેસ્ટીંગ્સ
લોર્ડ મૈકાલે
વિલિયમ બેંન્ટિક
લોર્ડ વિલિંગ્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

સાત દિવસ
ત્રીસ દિવસ
એકવીસ દિવસ
પંદર દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ?

મેગ્માનું તાપમાન
ભૂકંપની તીવ્રતા
ભૂકંપની વ્યાપકતા
સીરભંગ પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP