Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

પુન: તપાસ સમયે
સર તપાસ અને પુનઃ તપાસમાં
સર તપાસ સમયે
ઉલટ તપાસ સમયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ
રાજારામ મોહન રાય
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

વિકાસાત્મક
પર્યાવરણલક્ષી
મનોમાપનલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે-

નાઈટ્રોજન ઓક્સાઈડ
નાઈટ્રસ ડાયોક્સાઈડ
નાઈટ્રોજન ડાયોક્સાઈડ
નાઈટ્રસ ઓક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

ખૂન
બિગાડ
સાપરાધ મનુષ્ય વધ
મિલકતની ગુનાહિત ઉચાપત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP