Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
દિવાની કાર્યવાહીમાં
ફોજદારી કાર્યવાહીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 300
અનુચ્છેદ 370
અનુચ્છેદ 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP