ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ? મૈત્રક સોલંકી ગુર્જર ચાવડા મૈત્રક સોલંકી ગુર્જર ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? રાજકોટના લાખાધિરાજ ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી -II નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ ગોંડલના ભગવતસિંહજી મોરબીના વાઘજી -II નવાનગરના રણજિતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP