Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

મનોમાપનલક્ષી
વિકાસાત્મક
પર્યાવરણલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

સ્ટેથોસ્કોપ
સ્ફિગ્મોમેનોમીટર
સ્ફિરોમીટર
સ્પીડોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામકૃષ્ણ
રાજારામ મોહન રાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP