Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
પત્રકારિત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી.
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે.
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.
ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
(P) પન્નાલાલ પટેલ
(Q) ઝવેરચંદ મેઘાણી
(R) કનૈયાલાલ મુનશી
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) સરસ્વતીચંદ્ર
(2) ગુજરાતનો નાથ
(3) માનવીની ભવાઇ
(4) સૌરાષ્ટ્રની રસધાર

P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3
P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP