Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?

નીતિ પંચ
વાઇબ્રન્ટ પંચ
વિકાસ પંચ
નેશનલ પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP