Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે કયો વાર હશે ? બુધવાર મંગળવાર શુક્રવાર ગુરૂવાર બુધવાર મંગળવાર શુક્રવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) થર્મોમીટરમાં કઇ ધાતુ વપરાય છે ? ચાંદી સોનુ પારો તાંબુ ચાંદી સોનુ પારો તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 151 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અમદાવાદના ઝુલતા મિનારા કયાં આવેલા છે ? દરિયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા દરિયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP