Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.
ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.
તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.
ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પત્રકારિત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?

જવાહરલાલ નહેરૂ
નરેન્દ્ર મોદી
સરદાર પટેલ
મોરારજી દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP