Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ? 12 કલાક 50 કલાક 48 કલાક 24 કલાક 12 કલાક 50 કલાક 48 કલાક 24 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વિકાસ પંચ નીતિ પંચ નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ વિકાસ પંચ નીતિ પંચ નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P અને R P, Q, R અને S P, Q અને R P, R અને S P અને R P, Q, R અને S P, Q અને R P, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ(1) કલમ 302 - ખૂનની સજા(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા(3) કલમ 379 - ચોરીની સજા(4)કલમ 395 - ધાડની સજા 1, 2, 3 અને 4 બધા સાચા ફકત 1 સાચું 1, 2, 3 સાચા 1 અને 2 સાચા 1, 2, 3 અને 4 બધા સાચા ફકત 1 સાચું 1, 2, 3 સાચા 1 અને 2 સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? સાબિત ન થયેલી અડધી સાબિત આપેલ પૈકી કોઈ નહીં સાબિત થયેલી સાબિત ન થયેલી અડધી સાબિત આપેલ પૈકી કોઈ નહીં સાબિત થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ સી. રાજગોપાલા ચારી ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ સી. રાજગોપાલા ચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP