ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
બાબુભાઈ જશાભાઈ પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

આર.એસ. બીસ્ત
રખાલદાસ બેનર્જી
સર જહોન માર્શલ
માધોસ્વરૂપ વત્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP