ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. એક પણ નહિ ભીમદેવ-2 રાણા વીરસિંહ રૂડા દેવી એક પણ નહિ ભીમદેવ-2 રાણા વીરસિંહ રૂડા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી સર જહોન માર્શલ માધોસ્વરૂપ વત્સ આર.એસ. બીસ્ત રખાલદાસ બેનર્જી સર જહોન માર્શલ માધોસ્વરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? દાંડી અમદાવાદ ગાંધીનગર કોચરબ દાંડી અમદાવાદ ગાંધીનગર કોચરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઇ હતી ? 1964 1957 1962 1967 1964 1957 1962 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપાના નેતૃત્વ હેઠળ 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના ક્યાં થઈ ? છોટા ઉદેપુર દાહોદ ડાંગ સાબરકાંઠા છોટા ઉદેપુર દાહોદ ડાંગ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP