ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મકરંદ દવે
ઉમાશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

મહિપતરામ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનસુખરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

મૌનની મહેફિલ
કેલીડોસ્કોપ
અંદર દીવાદાંડી
અંતરાત્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP