સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
વિધવા પુન:લગ્ન કાયદો
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
હિંદુ સ્ત્રી વારસાધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?

મોસ્કો
જીનિવા
પેરિસ
લન્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 2,3,4
માત્ર 1,2,3,4
આપેલ તમામ
માત્ર 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP