સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

ગિરનાર
કુંભારીયા
તારંગા
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

પં.જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.બાબાસાહેબ આંબેડકર
ડૉ.રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.

ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી
ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા
નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ
ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP