Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ?

ઘનશ્યામ ઓઝા
અમરસિંહ ચૌધરી
ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

મહિપતરામ
દલપતરામ
દુર્ગારામ મહેતા
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP