ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? શોભનદેવ કુમારપાળ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ શોભનદેવ કુમારપાળ વિમલમંત્રી વસ્તુપાળ-તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? પાલિતાણા ભદ્રેશ્વર હસ્તગિરિ તારંગા પાલિતાણા ભદ્રેશ્વર હસ્તગિરિ તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? મૈત્રક વંશ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ મૈત્રક વંશ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ મહંમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ મહંમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP