GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પહેલા અને બીજા પ્રકારની ભૂલ
બીજા પ્રકારની ભૂલ
પહેલા પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

કૃષ્ણના પદો
શામળાનો વિવાહ
હિંડોળાનાં પદ
પિતૃ શ્રાદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP